વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ, 28th July

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 2022 : કુદરતી સંસાધનોના રક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા અને લોકોને પ્રકૃતિના સંરક્ષણના મહત્વને સમજાવવા માટે 28 જુલાઇએ મનાવવામાં આવે છે. વિગતવાર વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ વિશે જાણો. દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પૃથ્વીના પ્રાકૃતિક વાતાવરણથી લુપ્ત થવાની ધાર પર રહેલા વૃક્ષો અને પ્રાણીઓનું સંરક્ષણ કરવું. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ … Read more

શ્રી ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. “ત્રણ વાના મુજને મળ્યાં, … Read more

કારગિલ વિજય દિન, 26 July

વિજય દિન ‍(કારગિલ‌) ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો. પહેલું એવુ યુદ્ધ જેમાં કોઈ દેશની સેનાએ અન્ય દેશની સેના પર આટલા બોમ્બ ફેંક્યા 1999માં ભારત અને પાકિસ્તાન દ્વારા સમર્થિત … Read more

રાષ્ટ્રીય કેરી દિવસ, National Mango Day 22 JULY

દિવસ મહિમા Date : 22/07/2022: ભારતમાં કેરી વિના ઉનાળાની કલ્પના શક્ય નથી. ઉનાળો આવતા જ કેરી ખાવાની ઈચ્છા થવા લાગે છે. ઉનાળામાં આપણા આહારમાં કેરી સૌથી મહત્વની અને પસંદની વસ્તુ છે. મેંગો શેક, કેક, આઈસ્ક્રીમ, કચુંબર, ચટણી કે અથાણું હોય, ઉનાળામાં બધી જ વસ્તુઓ મનમુકીને ખાવામાં આવે છે. ઉનાળાની સીઝનમાં કેરી આપણા પ્રિય ફળોની યાદીમાં … Read more

સુશ્રી કલ્પના દત્ત, 27th July

કલ્પના દત્ત (૨૭ જુલાઈ ૧૯૧૩ – ૮ ફેબ્રુઆરી ૧૯૯૫) (પાછળથી કલ્પના જોશી) એક ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને સૂર્ય સેનની આગેવાની હેઠળ યોજાયેલી સશસ્ત્ર સ્વતંત્રતા ચળવળના સભ્ય હતા, જેણે ૧૯૩૦ માં ચિત્તગોંગ (ચટગાંવ) શસ્ત્રાગાર પર દરોડો પાડ્યો હતો. બાદમાં તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં સામેલ થયા અને ઈ.સ. ૧૯૪૩ માં ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ પૂરણચંદ જોશી … Read more

શ્રી ચંદ્રશેખર આઝાદ, દિવસ મહિમા Date : 23/07/2022

ચંદ્રશેખર આઝાદ (૨૩ જુલાઈ ૧૯૦૬ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧) એ ભારતીય ક્રાંતિકારી હતા. ૧૯૨૨માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય બન્યા. આ સંગઠનના માધ્યમથી તેમણે રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્ત્વમાં ૧ ઓગસ્ટ ૧૯૨૪ના રોજ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટવા માટેની યોજના … Read more

શ્રી મંગલ પાંડે, દિવસ મહિમા 19/07/2022

મંગલ પાંડે એ એક ભારતીય સૈનિક હતા. ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના સમયની ઘટનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીની ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)માં સિપાહી હતા. તે સમયનો બ્રિટિશ ઈતિહાસ તેમને રાજદ્રોહી કે બળવાખોર ગણે છે પણ આધુનિક કાળના ભારતીયો તેમને એક નાયક ગણે છે. ૧૯૮૪માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ … Read more

શ્રી નેલ્સન મંડેલા, દિવસ મહિમા Date: 18/07/2022

નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા (Nelson Rolihlahla Mandela) (ઢાંચો: IPA-xh) (૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા. જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન … Read more

વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ

જુલાઇ ૧૭, (17th July) આંતરરાષ્ટ્રીય ન્યાય દિન, આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે, સંપૂર્ણ વિશ્વમાં ઉજવવામાં આવે છે. જુલાઇ ૧૭ એ “આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય” (International Criminal Court)ને માન્યતા આપતી “રોમ સંધી”ની (Rome Statute) વર્ષગાંઠ છે. આથી આ દિવસની ઉજવણી માટે તે તારીખ પસંદ કરાયેલી છે. દર વર્ષે, ખાસ તો આંતરરાષ્ટ્રીય … Read more

શ્રીમતી અરૂણા અસફ અલી

શ્રીમતી અરૂણા અસફ અલી (૧૬ જુલાઇ ૧૯૦૯ — ૨૯ જુલાઇ ૧૯૯૬) ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજકીય કાર્યકર્તા, શિક્ષણશાસ્ત્રી અને પ્રકાશક હતા. ૧૯૪૨ના ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા મેદાનમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા બદલ તેમને યાદ કરવામાં આવે છે. આઝાદી બાદ પણ તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા અને દિલ્હીના પ્રથમ મેયર બન્યા. શ્રીમતી અરૂણા અસફ અલી જન્મની વિગત … Read more